ઇન્ડોનેશિયાનો ગોજારો દિવસ.....
હા, મિત્રો ૧૭ એપ્રિલ ૧૮૧૫નો દિવસ ઇન્ડોનેશિયાનો ગોજારો દિવસ સાબિત થયો... આ દિવસ ઇન્ડોનેશિયાના ઈતિહાસમાં કાયમ માટે અંકિત થઈ ગયો....
ઇન્ડોનેશિયામાં એક સુમાવા ટાપુ આવેલો છે. જેમાં ટોમ્બેય નામનો એક જ્વાળામુખી આવેલો છે જે ઘણાં સમયથી શાંત હતો. પણ અચાનક ૫ એપ્રિલના રોજ રાખ ઊડવાની શરૂઆત થઈ હતી અને ધીમે ધીમે તે લાવામાં પરિવર્તન થવા લાગ્યું.
૧૭ એપ્રિલે એક મોટા વિસ્ફોટ સાથે લાવા અને ધુમાડાએ આજુબાજુના સમગ્ર વિસ્તાર પર પોતાનો કબજો બનાવી લીધો અને ત્યાં અડધા મીટર સુધીનાં જાડા થર કરી દીધા, ધૂમાડો એટલો બધો હતો કે ત્યાં ઘણાં દિવસ સુધી સૂરજ દેખાયો પણ નહોતો...
આ જ્વાળામુખીએ એક મિલિયન કરતાં પણ વધારે નો ભોગ લીધો હતો...
ધીમે ધીમે વિસ્ફોટ પછી આ જ્વાળામુખી શાંત થવા લાગ્યો અને તેનો ચહેરો બદલાયો અને જ્વાળામુખીની ઊંચાઈ ૧૪૦૦૦ ફૂટથી ઘટીને ૯૦૦૦ ફૂટ થયો અને પછી એક દમ શાંત થઈ ગયો.....
અત્યારે હાલ પણ ઇન્ડોનેશિયામાં ૧૨૦ જેટલા જ્વાળામુખી સક્રિય છે.. જે કોઈ પણ સમયે ફાટી નીકળે છે...
ઇન્ડોનેશિયાનો ગોજારો દિવસ @Saurabhkumarpatel.blogspot.com
હા, મિત્રો ૧૭ એપ્રિલ ૧૮૧૫નો દિવસ ઇન્ડોનેશિયાનો ગોજારો દિવસ સાબિત થયો... આ દિવસ ઇન્ડોનેશિયાના ઈતિહાસમાં કાયમ માટે અંકિત થઈ ગયો....
ઇન્ડોનેશિયામાં એક સુમાવા ટાપુ આવેલો છે. જેમાં ટોમ્બેય નામનો એક જ્વાળામુખી આવેલો છે જે ઘણાં સમયથી શાંત હતો. પણ અચાનક ૫ એપ્રિલના રોજ રાખ ઊડવાની શરૂઆત થઈ હતી અને ધીમે ધીમે તે લાવામાં પરિવર્તન થવા લાગ્યું.
૧૭ એપ્રિલે એક મોટા વિસ્ફોટ સાથે લાવા અને ધુમાડાએ આજુબાજુના સમગ્ર વિસ્તાર પર પોતાનો કબજો બનાવી લીધો અને ત્યાં અડધા મીટર સુધીનાં જાડા થર કરી દીધા, ધૂમાડો એટલો બધો હતો કે ત્યાં ઘણાં દિવસ સુધી સૂરજ દેખાયો પણ નહોતો...
આ જ્વાળામુખીએ એક મિલિયન કરતાં પણ વધારે નો ભોગ લીધો હતો...
ધીમે ધીમે વિસ્ફોટ પછી આ જ્વાળામુખી શાંત થવા લાગ્યો અને તેનો ચહેરો બદલાયો અને જ્વાળામુખીની ઊંચાઈ ૧૪૦૦૦ ફૂટથી ઘટીને ૯૦૦૦ ફૂટ થયો અને પછી એક દમ શાંત થઈ ગયો.....
અત્યારે હાલ પણ ઇન્ડોનેશિયામાં ૧૨૦ જેટલા જ્વાળામુખી સક્રિય છે.. જે કોઈ પણ સમયે ફાટી નીકળે છે...
ઇન્ડોનેશિયાનો ગોજારો દિવસ @Saurabhkumarpatel.blogspot.com